News

ઈશા કોપ્પીકરે જણાવ્યું કે, આ મારી બીજી ફિલ્મ હતી, તો મેં નાગાર્જુનને કહ્યું કે, મને થપ્પડ મારો. તેના પર એક્ટરે પૂછ્યું પણ હતું કે, શું તમે શ્યોર છો? તો મેં કહ્યું કે, પરફેક્ટ રોલ કરવા માટે મારામાં થપ્ ...
સંસદ વારવાર ચાલવા ના દેવાથી સત્તાધારી પક્ષ કરતાં વિપક્ષને વધુ નુકશાન થાય છે એમ સંસદીય બાબતાના કેન્દ્રીય પ્રધાન કિરણ રીજ્જુએ તાજેતરમાં કહ્યું છે. હકીકત એ છેકે સરકાર પોતાનો એજન્ડા આગળ વધારવાની લ્હાયમાં ...
આધ્યાત્મિક ગુરુ અને કથાવાચક અનિરુદ્ઘાચાર્ય મહારાજને લિવ-ઇન રિલેશનશિપ પરની ટિપ્પણીને કારણે ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. હવે બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીની બહેન અને પૂર્વ આર્મી ઓફિસર ખુશ્બુ પટણીએ ...